षोडश ग्रन्थाः (महाप्रभु वल्लभाचार्य - पुष्टिमार्ग सिद्धान्त एवं सान्वय हिन्दी व्याख्या)
Shodasha Grantha of Mahaprabhu Vallabhacharya with Commentary
महाप्रभु वल्लभाचार्य द्वारा
प्रत्येकं साधनश्चैतद् द्वितीयार्थे महाञ्छ्रमः । जीवाः स्वभावतो दुष्टा दोषाभावाय सर्वदा ॥ १६ ॥ श्रवणादि ततः प्रेम्णा सर्वं कार्यं हि सिद्ध्यति । मोक्षस्तु सुलभो विष्णोर्भोगश्च शिवत तथा ॥ १७ ॥ समर्पणेनाऽऽत्मनो हि तदीयत्वं भवेद् ध्रुवम् । अतदीयतया चाऽपि केवलश्चेत्समाश्रितः ॥ १८ ॥ उभयथा भजनस्य 'अकामः सर्वकामो वा' इत्यादिना विहितत्वात् । यत एतद- दाने उभयविधापि दानशक्तिरुभयेभ्योप्यपगच्छति । अतः क्वचित्कदापि दीयते । अधिकारिणमाहुः प्रियायेति । तादृशेभ्योऽपि क्वचिदेव दीयने । यथा प्रियव्रता- म्बरीषादीनां प्रियेभ्यो भगवद्भक्तवत्सलत्वात् स्वभोग्यमपि ददाति । तदपि क्वचि- देव । यत्र दाने सम्प्रदानानाशः, अग्रच्युतिश्च भवति, तत्रैव दीयते । अत एवकारः । उद्धरणैकस्वभावस्य नियतार्थप्रदानं युक्तमित्याहुर्हीति । ननु प्रियेभ्योपि नियतार्थ- दाने सकृद्दाने दातृशक्तिः कार्पण्यं भवेदिति चेत्, न, नियतार्थप्रदानेन चित्त- विक्षेपाभावात्तदीयत्वं तदाश्रयश्च भवति, तेन नासुरभावप्रदेशः स्यादिति भावः । 'भगवदीयत्वेनैव परिसमाप्तसर्वार्था' इति तेनैव तेषां कार्यसिद्धिः । केवलं तदीय- त्वेन तदधीनतया, स्थितौ मुक्तिं दत्त्वा ततः संसारादुद्धृत्य भजनानन्दानुकूलं देहं दत्त्वा, तदपि ददाति । मुक्तोद्धारस्तु मूलेच्छाधीनोऽशक्यश्चेति सोऽप्यशक्येऽर्थे भवति, भारदानमाश्रयः । एवं प्रत्येकं साधनभूते द्वे । तत्रैकं सुसाध्यमपरं कष्टसाध्यं चेति । तत्र हेतुर्जीवा इति । स्वभावतस्ते दुष्टाः, यद्यपि तथाभूतानां निवेदनमप्यशक्यम्, तथापि, तद्दोषयुक्तस्यात्मनिवेदने शक्तिरेव न भवेत् । (निवेदने) क्रियमाणे ते दोषा अपि निवेदिताः स्युः । ततस्तेषामप्यपगमश्च स्यात् । द्वितीये तु दोषे विद्यमाने आश्रयसिद्धिरॆव न भवेत्, दोषाणां चित्तविक्षेपजनकत्वात् । तस्मिन् सति भगवदनु- सन्धानाभावादाश्रयासिद्धेः । तस्मादात्मनिवेदन्नतस्तद्दोषनिवर्त्तनद्वाराऽश्रयसाधकं श्रव- णादि नवकं कर्त्तव्यम् । एतदेवोक्तं मातरं प्रति कपिलेन । 'यथा यथात्मा परिमृज्यते' इति । एवं कृते प्रेमैव भवति, नासक्तिव्यसने । अत एव प्रेम्णेत्येकवचनम्, तेन तेषामाश्रयः, तत्साध्यं च सर्वमेव कार्यं (आसक्तिव्यसनादिकं च) सिद्ध्यति । (विष्णुशिवयोः) उभयत्रैषा व्यवस्था । तत्तच्छास्त्रे तयोर्निर्दोषपूर्णगुणत्वनिरूपणात् । मुमुक्षूणां विष्णुविषयत्वेनैवंकररणमल्पेनैव फलं साधयति । भोगार्थिनां रुद्रविषयक- मेवं करणमपि तथैव । एवमेकधा भोगमोक्षसाधनसिद्धिमुक्त्वा प्रकारान्तरेण तन्नि-
श्रीद्वारकेश्वरचरणविरचित टीकासमेतः । ४३ रूपयन्ति, 'यथेष्टमुपयोगः कर्त्तव्यः' इति बुद्ध्या आत्मना सह स्वसर्वस्वविनिवेदने कृते सति तदीयत्वं भगवदीयत्वं तन्निवेदनेनैव भवतीत्यर्थः । ननु तदीयत्वसहि- तस्याश्रयस्य मुक्तिसाधकत्वं केवलस्य वा । नाद्यः, मानाभावात् । न द्वितीयः, तदी- यत्वसाध्य(फल)स्याश्रयासाध्यत्वादिति चेत् तत्राहुरतदीयतेयेति । यथा तदीयत्वं स्वतन्त्रतया मुक्तिसाधकम् , तथाश्रयश्च । तदाह केवल इति । तदीयत्वव्यतिरिक्तः सम्यक्कृताश्रयः। तथापि कार्यं भवत्येव। तदाश्रितोऽहं तदीयोऽहमिति बुद्ध्या भगवदी- यानामुत्पथगामित्वे मार्गे अपवादो मा भवत्विति विचार्य बहुधा करणसामर्थ्येऽपि किञ्चित्सत्कर्माचरणं कुर्यादित्यर्थः ॥ १८ ॥ तदाश्रयतदीयत्वबुद्ध्यै किञ्चित्समाचरेत् । स्वधर्ममनुतिष्ठन् वै भारद्वैगुण्यमन्यथा ॥ इत्येवं कथितं सर्वं नैतज्ज्ञाने भ्रमः पुनः ॥ १९ <sup>१</sup>/<sub>२</sub> ॥ समाप्तो मूलग्रन्थः यद्वा, निवेदनानन्तरमाश्रयानन्तरं वा यदनुष्ठेयं स धर्मः । तेन स्वधर्मापगम- भिया तदनुकूलमेव सत्कर्माचरणीयम् । अत एव, किञ्चिदुक्तम्, तदुक्तं भगवता, 'यावानर्थ उदपाने'इति। अथवा विष्ण्वाश्रितोऽहं वैष्णवोहमितिवुद्द्या किञ्चित् साधार- णमपि कर्त्तव्यम्, न केवलं पुरुषोत्तमसम्बन्धीययोरिव तदीयत्वाश्रययोरिव विश्वासं कृत्वा सर्वान्धर्मान्परित्यक्त्वा स्थेयम् । यत एते भगवदंशा, सत्त्वाद्यधिष्ठातारो देवाः । अत एव स्वधर्मं वर्णाश्रमधर्ममनुतिष्ठन्नेव स्यात् । अन्यथा एतदुभयमाश्रित्य तदीयोः पुरुषोत्तमसम्बन्धीयभावेन शारीरधर्मत्यागे प्रयात एव भवेदिति । गुणा- धिष्ठातारस्तु विद्यमाने पापे मोचका न भवन्ति । धर्मत्यागजन्यं दूरीकृत्य न ते मोचकाः, सामर्थ्याभावात् । तेन यथा शारीरा धर्मास्तथा तदीयत्वतदाश्रयौ । एवं प्रकारेण, इति सर्वं पूर्वं प्रतिज्ञातं कथितम् । विचार्य सारोद्धारः कृतः, यथा औष- धीनां क्वाथः। न तु येभ्य एव लीनः सारस्तेभ्यः पृथक् क्रियते, रुग्णानां रोगनिवर्त्तना- र्थम् । एवं लौकिकानामलौकिकानामेकीकृत्य निरूपणे लौकिकेभ्यः स्वकीयेभ्योऽलौ- किकानां सारोद्धाररूपेण निरूपणे सामान्येभ्यो विशेषाणां निरूपणं भवति, तेनोभय- जातीयानामेकविधानामभिनिरूपणेऽपि न ज्ञाने भ्रमो भवतीत्यर्थः ॥ १९ <sup>१</sup>/<sub>२</sub> ॥ इति श्रीद्वारकेश्वरविरचिता बालबोधटीका सम्पूर्णा ।
इस पृष्ठ पर कोई पाठ (text) उपलब्ध नहीं है (यह एक रिक्त/कोरा पृष्ठ है)।
श्रीमद्-वल्लभाचार्य-महाप्रभु-विरचित-षोडश-ग्रन्थान्तर्गता-तृतीया सिद्धान्तमुक्तावली नवटीकाभिः समलंकृता १. श्रीमत्प्रभुचरणानां विवृतिः २. श्रीगोकुलनाथानां विवृति टिप्पणी ३. श्रीकल्याणरायाणां ,, ,, ४. श्रीपुरुषोत्तमानां विवृति प्रकाशः ५. श्रीविट्ठलेशात्मजश्रीवल्लभानां विवृति टिप्पणी ६. श्रीरघुनाथात्मजश्रीव्रजनाथानां ,, ,, ७. श्रीलालूभट्टानां सिद्धान्तमुक्तावली योजना ८. श्रीद्वारकेशानां विवृति टिप्पणी ९. श्रीहरिरायाणां लेखः श्रीमद्-वल्लभाचार्य-महाप्रभु-प्रवर्तित-शुद्धाद्वैत-सम्प्रदायस्य-सप्त- पीठान्तर्गत-द्वितीय-पीठाधिष्ठित-गोस्वामि श्री १००८ श्री कल्याणरायजी-महाराजश्रीत्येतेषां करकमलयोरर्पिता वि. सं. २०३६ श्रीवल्लभाब्दाः ५०२
प्रकाशक : श्रीवल्लभविद्यापीठ एन्ड श्रीविठ्ठलेशप्रभुचरणाश्रम ट्रस्ट कोलापुर, महाराष्ट्र ४१६००१ भारत साधारणसंस्करण २,००० प्रति राजसंस्करण १,००० प्रति श्रीवल्लभाब्द : ५०२ ग्रन्थ-परिचय लेखक : गोस्वामी श्याम मनोहर मुद्रक : स्टूडिओ बहार २३ ए, सेन्ट्रल चौपाटी बिल्डिंग, चौपाटी, बम्बई-४०० ००७.
गोस्वामि श्री १००८ श्री कल्याणरायजी-महाराज
इस पृष्ठ पर कोई पाठ (text) अंकित नहीं है, यह पृष्ठ पूर्णतः रिक्त (blank) है।
॥ श्रीकृष्णाय नमः ॥ ॥ श्रीमदाचार्यचरणकमलेभ्यो नमः ॥ ग्रन्थ-परिचय कहा जाता है कि सिद्धान्तमुक्तावली श्रीमहाप्रभुने अच्युतदास सनोढि- याके लिए लिखी थी. एक किवदन्तीके¹ अनुसार यह रचना वि. सं. १५५५ में जतिपुरामें की गई. बालबोधवाले नारायणदास और इन अच्युतदास के चरित्रमें कई बातोंमें समानता भी है और उल्लेखनीय अन्तर भी. नारायणदासको श्रीमहाप्रभुने स्वरूपसेवा पधरानेसे इन्कार कर दिया था, जबकि अच्युतदासको श्रीगोवर्धन- घरकी सेवामें नियुक्त करना चाहते थे. नारायणदासके व्यावृत्तिमय जीवनके कारण उनसे स्वरूपसेवाका निर्वाह सम्भव न था, जबकि अच्युतदासके चरित्रके अवलोकनसे उनकी रुझान सर्वथा अव्यावृत्त जीवन-यापनकी प्रतीत होती है. अतः तनुवित्तजा-सेवा अथवा गृहसेवा के प्रकारके निर्वाहका तो प्रश्न ही नहीं उठता. सो श्रीगोवर्धनघरकी केवल तनुजासेवा करनेके बजाय इन्होंने सीधे ही श्रीमहाप्रभुसे मानसी सेवाका वरदान ही मांग लिया ! नारायणदासको जैसे स्वरूपसेवाके अनुकल्प श्रीहस्ताक्षरकी सेवाद्वारा उत्कट भावका दान मिला, वैसे ही अच्युतदासको प्रथम तनुवित्तजा-सेवा और तब मानसी सेवा के सिद्धा- न्तसम्मत क्रमके बिना सीधे ही फलरूपा मानसी सेवाका दान श्रीमहाप्रभुने कर दिया ! सिद्धान्तमुक्तावली तथा सम्बद्ध वार्ता के अवलोकन करनेसे प्रतीत होता है कि जैसे विराटरूपके साक्षात्कारके समय श्रीकृष्ण और अर्जुन में कुछ एक मीठा विवाद हो गया था, वैसा ही विवाद श्रीमहाप्रभु और अच्युतदास में भी हुआ होना चाहिए. श्रीकृष्ण अपने विराटरूपकी महत्ता और देवदुर्लभता समझा रहे थे पर अर्जुनका कहना था कि जो भी हो उसे इस स्वरूपके नहीं किन्तु सौम्य मानुष स्वरूपके ही दर्शन सुहाते हैं. वैसे ही अच्युतदासको भी नामनिवेदन १ वैष्णववाणी (अंक ४ वर्ष १९७९)में श्रीनागरदास बांभणिया शास्त्री द्वारा लिखित लेख.
करानेके बाद श्रीमहाप्रभु श्रीगोवर्धनधरकी सेवामें नियुक्त करना चाहते थे- "तुम गोवर्धनधरकी सेवा करो !' तब अच्युतदास श्रीआचार्यजीको दंडवत करि विनती किये- 'महाराज ! मोपर ऐसी कृपा करो जो एकान्तमें बैठिके मानसी सेवामे मन लागे ?' तब श्रीआचार्यजी अपनो चरणामृत दिये. सो अच्युतदास पान करि, हाथ नेत्रनसों लगाय, मस्तकपर लगाय हृदयसों लगायो. तब अच्युतदासके नेत्र अलौकिक हो गये. लीलाको दरसन करन लागे...." वैसे तो "प्रार्थिते वा ततः किं स्यात् स्वाभ्यभिप्रायसंशयात्. सर्वत्र तस्य सर्वं हि सर्वसामर्थ्यमेवच" (भक्तिवर्धनी) का सिद्धान्त सभी शरणागत जीवों- पर लागू होता ही है. फिरभी स्नेहके आवेशमें भक्त कभी-कभी कुछ न कुछ मांग ही लेते हैं. भगवान्को भी वह कृपाके आवेशमें देना ही पडता है. क्योंकि "अनुग्रहः पुष्टिमार्गे नियामक इति स्थितिः" (सिद्धान्तमुक्तावली) में निरूपित अनुग्रहशीलता अथवा भक्तपरवशता का रहस्य कुछ भक्तोंके हाथ लग जाता है! जो इस तरह प्रभुके स्वभावका लाभ ले लेते हैं, उन अग्रगण्य भक्तोंमें अच्युतदास भी एक हैं. "तब श्रीआचार्यजीने सिद्धान्तमुक्तावली करि पढ़ायी. ता करि मानसीमें मग्न भये सो गोविन्दकुण्डके पास गुफामें रहते. नेत्र प्रेमरससों भरे रहते. सो श्रीगुसांईजी नित्य दरसन देवे पधारते. ऊपर यह भाव मर्यादा राखन अर्थ परन्तु श्रीगुसांईजी दरसन करवे आवते. सो याते श्रीगुसांईजीकों श्रीआचार्यजीको अनुभव होतो. अच्युतदासके नेत्रनमें श्रीमहाप्रभुजी झलकते" (भावप्रकाश). वस्तुतः पुष्टिमार्गमें अनुग्रह ही नियामक है, भक्तका भी और भगवान्का भी- भक्तिकी साधनामें भी और भक्तिके फलदानमें भी ! अच्युतदासने छीन-झपटकर अपवादरूपसे जो अधिकार प्राप्त कर लिया था उसका कोई गलत अर्थ न लगा ले, अतएव श्रीमहाप्रभु अपनी सैद्धान्तिक स्थिति इस ग्रन्थमें स्पष्ट करते प्रतीत होते हैं. कृष्णसेवा हम पुष्टिमार्गीय जीवोंका सनातन कर्तव्य है. जब यह कृष्णसेवा मानसीरूपमें फलित हो जाती है तो वह सेवाकी उत्कृष्टतम अवस्था है. क्योंकि चित्तका भगवान् श्रीकृष्णके साथ तन्मय हो जाना ही सेवा है. चित्तको श्रीकृष्णके साथ तन्मय करनेके लिए स्वयम् अपने तन तथा धन को कृष्ण- सेवामें लगाना चाहिए. रही बात सांसारिक दुःखोंके दूर होनेकी या अलौकिक
ब्रह्मानन्दके प्राप्तिकी तो वह तो इस कृष्णसेवामें मिलते भजनानन्दका एक आनुषंगिक लाभ है ही. क्योंकि ब्रह्मानन्दमें अनुभूत होता अक्षरब्रह्म गणितानन्द है जबकि भजनानन्द तो परब्रह्म अगणित-सच्चिदानन्द श्रीकृष्णकी सेवाद्वारा ही मिल सकता है. यह अक्षरब्रह्म समग्र जागतिक रूपोंका उपादान होनेके कारण सर्वरूप भी है तथा सर्वविलक्षण भी. जगतके कारणके स्वरूपके वारेमें अनेक प्रकारके विवाद दिखलाई देते हैं. उदाहरणतया विवर्तवादी लोग इस जगतको मायिक मानते हैं. प्रकृतिपरिणामवादी इसे प्रकृतिके सत्व-रज-तमोगुणोंका परिणाम मानते हैं. आरम्भवादी सूक्ष्म परमाणुओंसे निर्मित मानते हैं. मीमांसकोंके अनुसार जगत जैसा आज दिखलाई देता है वैसा ही सर्वदा था और रहेगा. अतः इसके कर्ताके रूपमें परमात्माको वे मान्य नहीं करते. श्रौत मतके अनुसार, किन्तु, माया प्रकृति परमाणु अदृष्टकर्म वासना या स्वभाव आदि सभी रूपोंमें अक्षर- ब्रह्म ही जगत्का एकमात्र कारण बनता है. अक्षरब्रह्म अतएव सर्वरूप होनेपर भी सर्वविलक्षण है. जगत और अक्षरब्रह्म के परस्पर स्वरूपोंको आधिभौतिक गंगाजल, जो ग्रीष्म या वर्षा में घटता या बढ़ता है, और आध्यात्मिक तीर्थरूपा गंगा, जिसका ग्रीष्म या वर्षा से कोई भी सम्बन्ध नहीं है, के समान समझना चाहिए. आधिभौतिक रूपमें गंगा केवल एक नदी है पर आध्यात्मिक रूपमें मर्यादा- मार्गीय विधिके अनुसार तीर्थरूपा गंगाके तटपर तीर्थवास करनेवालेको मनो- वांछित फल देनेवाली मानी गयी है. इसी तरह जगतके सभी नाम-रूप अक्षर- ब्रह्मके आधिभौतिक रूप हैं पर इनसे विलक्षण भी अक्षरब्रह्मका एक आध्या- त्मिक रूप है, जो मर्यादामार्गीय ज्ञानियोंके लिए उपास्य तथा मोक्षप्रापक रूप है. गंगाके इन दो आधिभौतिक तथा आध्यात्मिक रूपोंके अलावा एक तीसरा आधिदैविक रूप भी कभी-कभी भक्तोंकों उनकी भक्तिके आवेशमें अनुभूत होता है-एक मूर्तिमती देवीके रूपमें. इस आधिदैविक रूपका प्रत्यक्ष सभीको नहीं होता. यह तो उन्हींको दिखलाई देता है जिन्हें गंगाके आधिभौतिक आध्यात्मिक तथा आधिदैविक सभी रूपोंमें तीव्र भक्तिके कारण अभेदबुद्धि घटित हो जाती है. यह घटित होनेपर आधिभौतिक रूपमें भी सर्वत्र आधिदै- विक रूपका सा व्यवहार सम्भव हो जाता है.
गंगाके आधिभौतिक रूप जलकी तरह यह सारा जगत है. गंगाके आध्या- त्मिक तीर्थरूपकी तरह अक्षरब्रह्मको समझना चाहिए. गंगाके आधिदैविक रूपे मूर्तिमती देवीकी तरह श्रीकृष्णको समझना चाहिए. जगत जैसे त्रिविध सत्व-रजस्-तमोगुणात्मक है, वैसे उसके नियामक देवता भी त्रिविध विष्णु-ब्रह्मा-शिव माने जाते हैं. इसी तरह अक्षरब्रह्म क्योंकि एकविध है अतः उसके नियामक-अधिदेव भी परब्रह्म श्रीहरि एक ही हैं. अतः अक्षरब्रह्ममें अवस्थित ब्रह्मादि सकल देवताओंके नियामक भी श्रीहरि ही हैं. श्रीहरि द्वारा अधिकृत होनेके कारण ही ये देवता भी मनोवांछित फलदान करनेमें समर्थ बनते हैं. जहांतक पुष्टिभक्तोंका प्रश्न है तो उनके तो सभी मनोवांछित ऐहिक या पारलौकिक फल परमानन्दरूप श्रीकृष्णसे ही निश्चित- तया परिपूर्ण हो जाते हैं. अतः ब्रह्मवादको अच्छी तरह समझकर केवल कृष्णमें ही अपनी बुद्धि लगानी चाहिए. ब्रह्मवादके अनुसार सभी जीवात्मा अक्षरब्रह्मकी अंश हैं अतएव ब्रह्मा- त्मक हैं. पर अविद्याजन्य अहन्ता-ममताबुद्धिके कारण स्वयम्की ब्रह्मात्मकताका हमें बोध नहीं हो पाता है. जैसे आकाशको एक चलनीमें से देखा जाय तो चलनीके छिद्र आकाशके अनेक छिद्रोंकी तरह प्रतीत होंगे. ऐसे ही अहन्ता- ममताकी चलनीमें से अनुभूत होनेके कारण अखण्ड अक्षरचैतन्य भी हमें खण्डशः व्यक्तिचेतनाके रूपमें भिन्न-भिन्न अनुभूत होता है. व्यक्तिचेतनाकी ब्रह्मात्मकताका बोध केवल अहन्ता-ममताकी उपाधिके दूर होने मात्रसे नही हो जाता, अपितु परब्रह्मके धामरूप व्यापक अद्वैत अखण्ड अक्षरब्रह्मके ज्ञान होनेपर ही वह सम्भव है. अपनी अक्षर- ब्रह्मात्मकताके बोध होनेपर अक्षरब्रह्ममें विराजमान परब्रह्म पुरुषोत्तम कृष्णके दर्शन सम्भव हो जाते हैं. जैसे गंगातीरपर तीर्थवास करनेवाला भक्त अपनी तीव्र भक्तिके कारण आधिदैविक स्वरूप मूर्तिमती गंगाके दर्शन पा लेता है, वैसे ही आध्यात्मिक अक्षरब्रह्ममें निवास करनेवाला भक्त उसके आधिदैविक स्वरूप श्रीकृष्णके दर्शन पा लेता है. माहात्म्यज्ञानके बिना सांसारिक वृत्तिसे जो कृष्णभजनमें प्रवृत्त होते हैं उनकी भगवान्के साथ दूरी मिटती नही है. जैसे कोई गंगाका भक्त गंगातटसे
दूर रहनेके कारण-गंगाजलके स्नान-आचमन-अर्चनसे वंचित रहनेके कारण दुःखी रहता है, वैसे ही माहात्म्यज्ञान (और/अथवा सुदृढ सर्वतोधिक स्नेह) के अभावमें कृष्णभजनमें प्रवृत्त होनेपर कुछ न कुछ क्लेश तो होता है. पर कृष्णभजन कभी व्यर्थ नही जाता. अतः जन्मान्तरमें भी कभी न कभी महात्म्यज्ञान और/अथवा सुदृढ सर्वतोधिक स्नेह प्रकट होगा और जीवात्मा तथा परमात्मा कृष्ण के बीचकी दूरी कम होगी ही यह निश्चित है. अतः जगतकी सारी झंझटोंको छोड़कर पुष्टिके प्रशस्त पथपर चलते हुए पुष्टिजीवको श्रीकृष्णका ही निरन्तर चिन्तन करते रहना चाहिए. श्रीकृष्णने अपने आधिदैविक रसात्मक आनन्दमय स्वरूपसे सभी व्रजभक्तोंमें परमानन्दका सागर प्रकट किया है ओर अपने उस आत्मीय आनन्दके सागरमें श्रीकृष्ण सनातन लीलाविहार करते है. ऐसे व्रजभक्तोंमें लीलाविहार करने- वाले श्रीकृष्णके स्वरूपका ही हमें सर्वदा चिन्तन करना चाहिए. पुष्टिप्रवाहमर्यादा ग्रन्थमें पुष्टिजीवोंके दो अवान्तर भेद शुद्धपुष्टि और मिश्रपुष्टिके दिखलाये गये हैं. तद्नुसार मिश्रपुष्टिवाले जीवोंमे प्रवाही जीव कभी-कभी किसी लौकिक प्रयोजनके वशीभूत होकर भी कृष्णभजनमें प्रवृत्त हो जाते हैं. ऐसे प्रवाहपुष्टिवाले जीवोंके लिए कृष्णभजन सर्वथा क्लिष्ट हो जाता है. फिर भी जो सारे क्लेशोंको झेलते हुए कृष्णभजनमें लगे ही रहते है-उसे अधबीचमें छोड़ नहीं देते-उनके सारे लौकिक आवेश सर्वथा नष्ट हो जाते है. स्वयम् अपने आत्मस्वरूपके तथा अपने भजनीय परमात्माके भी समुचित शास्त्रीय ज्ञानके बिना भजनमें प्रवृत्त हो जानेवाले भक्त पुष्टिजीव भी हो सकते हैं और मर्यादाजीव भी. कभी-कभी मर्यादामिश्रित पुष्टिके जीवको भी 'मर्यादाभक्त' कहा जाता है. वैसे सामान्यतः 'मर्यादाभक्त' का अर्थ केवल मर्यादामार्गीय भक्तिमान् जीव ही होता है. मर्यादामिश्रित पुष्टिभक्त प्रारम्भिक अवस्था में भक्तिरहित शास्त्रीय ज्ञानवान् भी हो सकता है तथा शास्त्रीय माहात्म्यज्ञानके अभावमें भी भक्ति- मान् हो सकता है. ज्ञानरहित मर्यादापुष्टिभक्तको अपने चित्तको भगवान्में लगाये रखनेके लिए भगवान्की पूजा-उत्सवादिकी प्रक्रियामें तत्पर रहना चाहिए. भक्तिरहित
ज्ञानवान् मर्यादामिश्रित पुष्टिभक्तको दास्यभावप्रदायिनी गंगाके तटपर स्नेहोत्पत्त्यर्थ श्रीभागवतके अनुशीलनमें तत्पर होना चाहिए. इन दोनों प्रकारके मिश्रपुष्टिवाले भक्तोंको जब भगवान्के विशेष अनुग्रहका प्रकाश मिलता है तब वे पुष्टिमार्गको खोज पाते हैं तथा पूर्वोक्त तनुवित्तजा सेवाके क्रमसे अन्तमें उन्हें मानसी सेवा फलित हो जाती है. जो केवल मर्यादामार्गीय जीव होते हैं वे भी भक्तिरहित ज्ञानवान् अथवा ज्ञानरहित भक्तिमान् हो सकते हैं. इन दोनों प्रकारके जीवोंको सायुज्य मिलता हैं. पर अन्तर यह है कि भक्तिरहित ज्ञानवान् जीव ज्ञानमार्गीय प्रक्रियासे आध्यात्मिक अक्षरब्रह्ममें सायुज्य-लय प्राप्त करता है, जबकि मर्यादाभक्त दास्यभावप्रदायिनी गंगाके प्रसादसे आधिदैविक स्वरूपमें मर्यादाभक्तिमार्गीय सायुज्य प्राप्त करता है. मर्यादामार्गीय साधककी साधनामें देश-काल आदिके नियम हैं, परन्तु पुष्टिभक्ति तो देशकालके बन्धनमें नहीं है. पुष्टिमार्गमें तो भगवान्का अनु- ग्रह ही केवल एकमात्र नियम या बन्धन है. अतः जिस देशमें या जिस कालमें भगवान्का अनुग्रह मिल जाय सर्वत्र एवम् सर्वदा पुष्टिभक्ति सम्भव है. हर सूरतमें यों अक्षरब्रह्ममें सायुज्यका दान करनेवाले ज्ञानमार्गकी तुल- नामें भक्तिमार्गका उत्कर्ष दिखलाई देता है. अतः भक्तिके बिना सब कुछ व्यर्थप्राय है. गंगातटपर तीर्थवास करनेवाला भी आधिदैविक गंगाके बारेमें यदि भक्तिरहित होता है तो कभी न कभी गंगाके आध्यात्मिक माहात्म्यको भूल कर अथवा उसे केवल आधिभौतिक जल ही समझ कर अपने दुष्ट कर्मोंके कारण अन्तमें उसके आध्यात्मिक लाभसे भी वंचित रह जाता है. इसी तरह आधिदैविक कृष्णके स्वरूपमें सर्वथा भक्तिके अभावमें, आध्यात्मिक स्वरूप अक्षरब्रह्ममें ज्ञानबलसे निवास करनेवाला विमुक्तिमानी साधक भी अरविन्दाक्ष श्रीकृष्णमें भावशून्य होनेके कारण अक्षरमे सायुज्यके लाभसे भी वंचित होकर पुनः भवप्रवाहमें अधःपतित हो जाता है. यह श्रीभागवतशास्त्रका गुप्त रहस्य श्रीमहाप्रभुने न केवल अच्युतदास के लिए प्रकट किया है, अपितु सभी पुष्टिजीवोंको — श्रीमहाप्रभुके स्वकीयोंको उनके कर्तव्यके उपदेशके रूपमें दिखला दिया है. इसे अच्छी तरहसे एकबार
समझ लेनेपर सभी पुष्टिजीव अपने कर्तव्य-सम्बन्धी सभी प्रकारके संशयोंस मुक्त हो सकते हैं. प्रस्तुत सिद्धान्तमुक्तावलीका संस्करण वि. सं. १९७९ में प्रकाशित संस्करणका ऑफसेट प्रॉसेस द्वारा पुनर्मुद्रित रूप है उस प्रथम संस्करणके सम्पादक थे पुष्टिमार्गीय साहित्यसेवाके द्वितीय श्रीपुरुषोत्तमजी श्रीमूलचन्द्र तुलसीदास तेलीवाला तथा श्रीधैर्यलाल व्रजदास सांकलिया. प्रकाशनभार भग- वद्धर्मपरायण श्रीरामदास रणछोडदास ठाकरसीने वहन किया था. इन सभी महानुभावोके प्रति इस पुनः प्रकाशनके अवसरपर हम अपनी हार्दिक कृतज्ञता अभिव्यक्त करते हैं. इतिशम्.
प्रस्तावना.
સિદ્ધાન્તમુક્તાવલીનું અષ્ટ ટીકા સાથે મુદ્રણ-પ્રાકટ્ય સદ્ગત શેઠ માધવજી ઠાકરસી તથા તેમના નાના ભાઇ શેઠ રણછોડદાસ ઠાકરસીના સ્મરણાર્થે તત્પુત્ર ભગવદ્ધર્મપરાયણ શેઠ રામદાસ રણછોડ- દાસના દ્રવ્યથી થાય છે. શ્રીજીવનલાલજી મહારાજશ્રીના દ્રવ્યાદિ સાહાય્યથી અમે સેવાફલ, નિરોધ- લક્ષણ, સંન્યાસનિર્ણય, જલભેદ, પંચપદ્ય, અને ભક્તિવર્ધિની એટલા ગ્રન્થોની યાવત્પ્રાપ્યટીકાસમેત પ્રસિદ્ધિ કરી છે. તેજ પદ્ધતિને અનુસરીને સિદ્ધાન્તમુક્તાવલી ગ્રન્થ પણ જેટલી ટીકા અમને મલી તેટલીનો સંગ્રહ કરી, યથાશક્તિ યથામતિ શોધીને પ્રસિદ્ધ કરીએ છીએ. શેઠ રામદાસ- ભાઇની ઇચ્છાથી ગુર્જર ભાષાન્તર પણ શ્રીમત્પ્રભુચરણની ટીકા અને શ્રીપુરુષોત્તમજીના પ્રકાશના છાયારૂપ આપ્યું છે. ભાષાન્તર કરતી વખતે અદ્યાપિ પર્યન્ત પ્રકટ થયેલા સિદ્ધાન્તમુક્તાવલીના ભાષાન્તરો—શાસ્ત્રી શ્યામજી, શાસ્ત્રી રાઘવજી, શાસ્ત્રી છગનલાલ અમરજી આદિના—જોયાં છે. અત્ર મુદ્રિત કરેલી ટીકાઓ પણ જોઇ છે. તોપણ આચાર્યશ્રીનો નિગૂઢ આશય બહુ સ્થલે યથાસ્થિત ઉદ્ઘાટન કરવામાં સંદેહ રહે છે. વસ્તુતઃ આચાર્યશ્રીના ગ્રન્થોના ભાષાન્તરનો સમય હજુ આવ્યો નથી. મૂલ ગ્રન્થકારના આશયને યથાસ્થિત સાચવી શકે એવા ભાષાન્તર યોજ- વાને વાસ્તે વારંવાર શ્રદ્ધાપૂર્વક વાચન અને પઠન પાઠનની અપેક્ષા છે. સંપ્રદાયમાં ભણવાનું તો નેવે મુકાયું છે. એવા સંયોગોમાં શુદ્ધ ભાષાન્તર ત્વરાથી થવાની અપેક્ષા કરવામાં આવે તો તેમાં પ્રયત્નસાધ્યતાં આવતા એ ભાષાન્તરમાં ક્લેશજન્યતાને લઇને પ્રસાદ હોવાનો સંભવ ઓછો રહે છે. સિદ્ધાન્તમુક્તાવલીની અત્ર સંગૃહીત ટીકાઓમાં શ્રીમત્પ્રભુચરણની વિવૃતિ તો આપશ્રીએ ‘હૃદયમાં ધરી’ એમ કહેવાથી આચાર્યશ્રીના મૂલગ્રન્થની સમાન જ અમારા જેવા અનધિકારીને માટે તો ગૂઢ થઈ પડી છે. શ્રીગોકુલેશ, શ્રીકલ્યાણરાયજી, શ્રીવલ્લભાદિની ટિપ્પણીઓ અતિસૂક્ષ્મ છે. શ્રીપુરુષોત્તમજીનો પ્રકાશ સિદ્ધાન્તમુક્તાવલીના બોધમાં બહુ ઉપયોગી થાય છે, પરન્તુ શ્રીપુરુ- ષોત્તમજી પાસે પણ શ્રીગુસાંઇજીની વિવૃતિની અન્તિમ આવૃત્તિ નહિ હોવાથી, ઘણે સ્થલે આશય સમજવામાં સંદિગ્ધતા રહી છે. લાલૂભટ્ટની સ્વતંત્ર ટીકા છે, છતાં એક બે શાસ્ત્રાર્થના પાંડિત્યદ્યોતક વાદસંગ્રહ વિના મૂલ ગ્રન્થના આશય સમજવામાં સહાયક બહુ નથી. શ્રીદ્વાર- કેશજીની ટીકા ત્રુટિત લાગે છે. શ્રીહરિરાયજીનો પ્રકીર્ણ લેખ એક જ પ્રતિ ઉપરથી મુદ્રિત થયેલો હોવાથી સંદિગ્ધ જ રહે છે. આ સિવાય બે ટીકાઓ અમારા જોવામાં આવી છે. એક નનામી અન્વયમુખી અને બીજી વિસ્તૃત પણ ધડ માથા વગરની ટીકા મુંબઇના શ્રીગોકુલના- થજીના સંગ્રહમાં જોઇ છે. પરન્તુ ઉભય એટલી તો અશુદ્ધ માલૂમ પડી કે તેને મુદ્રિત કરવાનું સાહસ ઉચિત લાગ્યું નહિ. તેથી અત્ર કરેલા ભાષાન્તરમાં પણ મહાનુભાવોને પગલે ચાલી આચાર્યશ્રીના ચરણરજની આકાંક્ષા કરતાં ક્ષમાની પ્રાર્થના જ કરવા વિના અન્ય કથન વાચો- વિગ્લાપન લાગે છે. કારણ કે આ વસ્તુસ્થિતિમાં ભાષાન્તર કરવું એ એક પ્રકારનું ધાર્ષ્ટ્ય લાગે છે. અત્ર એટલું જ કહીશું કે, ‘यदत्र सदसद्वापि जीवबुद्ध्या मयोदितम् । तत्क्षमन्त्वपराधं मे कृपया दीनवत्सलाः ।’
पुस्तकसंग्रह अने संशोधन.
૧. શ્રીમત્પ્રભુચરણ-શ્રીગુસાંઇજી-કૃત વિવૃતિ નીચે જણાવેલી ૨૧ પ્રતિના આધારે શોધીને મુદ્રિત કરી છે. આ પ્રતિઓ જોતાં એક અનુમાન જે અમને સ્ફૂર્યું તે અત્ર જણાવવું આવ- શ્યક છે. શ્રીમત્પ્રભુચરણની વિવૃતિની ત્રણ આવૃત્તિ થયેલી દિશે છે. પ્રથમ આવૃત્તિ સૂક્ષ્મ છે.
દ્વિતીય આવૃત્તિમાં મુદ્રિત પુસ્તકના પૃષ્ઠ પાંચ, પંક્તિ પાંચ, एवम्થી ઉચ્ચતે સુધીનો ભાગ આપશ્રીએ ઉમેર્યો છે એમ લાગે છે. અને તૃતીય આવૃત્તિમાં એ જ અધિક ભાગને ફરીથી લખ્યો છે. આ ફરીથી લખેલો ભાગ તેજ પૃષ્ઠ ઉપર અમે ટિપ્પણમાં ધર્યો છે. પરંતુ આ ભાગ આપશ્રીએ ઉમેર્યો તેની સાથે પૃષ્ઠ ૪૩, ૪૪, ૪૫, ૪૬, ૪૭, ૪૮, ૪૯, અને ૫૧ પૃષ્ઠો ઉપર કૌંસમાં જણાવેલા ભાગો પણ ઉમેર્યા. આ કૌંસમાં જણાવેલા ભાગોની ભાષા તો શ્રીમત્પ્રભુચરણની જ લાગે છે, અને મૂલ ગ્રન્થનો આશય બહુ સ્ફુટ રીતે બોધે છે છતાં, શ્રીગોકુલેશ, શ્રીકલ્યાણરાયજી, શ્રીપુરુષોત્તમજી, શ્રીવલ્લભજી, શ્રીવ્રજનાથજી આદિ કોઇ એ ભાગોનો ઉપન્યાસ પોતાની ટીકામાં કરતા દિશતા નથી. અમે સંગૃહીત કરેલી શ્રીગુસાંઇજીની વિવૃતિની પ્રતોમાં કેટલીક તો અત્યન્ત પ્રાચીન અને પ્રામાણિક દિશે છે. ચાચા શ્રીગોપેશજીના નામની એક પ્રતિ તો છે, પરંતુ આ પ્રાચીન પ્રતોમાં કોઇનામાં પણ કૌંસમાં જણાવેલા ભાગો નથી. એટલે એ ભાગો શ્રીમત્પ્રભુચરણની વિવૃતિમાં કોઇએ પાછલથી ઉમેર્યા એમ કહેવામાં પ્રતિબંધ એટલો જ રહે છે કે આ ભાગોની ભાષા શ્રીમત્પ્રભુચરણની નથી એમ કહી શકાતું નથી. તેમાં વલી આ ભાગો મૂલ ગ્રન્થનું શ્રીમત્પ્રભુચરણની રીતિથી જ વ્યાખ્યાન કરે છે. અને જ્યાં ટીકાકારકૃત વ્યાખ્યાન અને આ કૌંસમાંના ભાગોમાં આપેલું મૂલગ્રન્થનું વ્યાખ્યાન સર- ખાવીએ છીએ ત્યાં સર્વત્ર ટીકાકારના સ્વતંત્ર વ્યાખ્યાન કરતાં આ કૌંસમાં કરેલું વ્યાખ્યાન વિશેષ વિશ્વસનીય લાગે છે. આથી ફલિત એ થાય છે કે પ્રથમ શ્રીમત્પ્રભુચરણે આ વિવૃતિ લખી, અને તેની પ્રતિઓ સર્વત્ર પ્રચલિત થઈ ગઈ, ત્યાર પછી કોઈ કૃપાપાત્ર ભગવદીયની ઇચ્છાથી કે નિજેચ્છાથી આપશ્રીએ મૂલગ્રન્થ જ્યાં જ્યાં વિશેષ વ્યાખ્યાનસાપેક્ષ લાગ્યો ત્યાં ત્યાં આ કૌંસમાંના ભાગો ઉમેર્યા. આને લીધે ટીકાકારોની પ્રાચીન પ્રતિઓમાં તે ભાગ ન આવ્યા. પરંતુ આ પણ અમારે જણાવવું જોઇએ કે આવી તૃતીય આવૃત્તિની કોઇ બહુ પ્રાચીન પ્રતિ અમને મલી નથી. સંગૃહીત કરેલા પુસ્તકો નીચે પ્રમાણે છે. ૧. પં. ગટ્ટૂલાલાજીનું. પ્રાચીન, શુદ્ધ પત્ર ૬. પ્રથમ આવૃત્તિ. ૨. પં. બલભદ્રશર્માનું. મૂલ શ્રીઘનશ્યામાત્મજ શ્રીગોપેશનું. પત્ર ૧૬. પ્રાચીન તથા શુદ્ધ, પ્રથમ આવૃત્તિ. ૩. શ્રીગોપાલાત્મજ શ્રીયદુનાથનું. શુદ્ધ, પ્રાચીન. પ્રથમ આવૃત્તિ. પત્ર ૬. ગટ્ટૂલાલાજીના સંગ્રહમાંથી પ્રાપ્ત. ૪. શાસ્ત્રી ભદ્રશંકર ખંભાતવાલાનું. સંવત્ ૧૮૫૩. માર્ગ. વદિ ૧૧. મૂલ દીક્ષિત મંચ્છા- રામાત્મજ ઉત્તમરામે શ્રીગૌડમાલવિએ ભરૂચમાં લખેલું. પત્ર ૭. સાધારણ. પ્રથમ આવૃત્તિ. ૫. શ્રીજીવનલાલજીના સંગ્રહમાંનું. પત્ર ૫. વાંચેલું. નૂતન. સં. ૧૮૮૧. આશ્વિન વદિ ૪. મંગલ. પ્રથમ આવૃત્તિ. ૬. પં. ગટ્ટૂલાલાજીનું. નૂતન. પ્રથમ આવૃત્તિ. શોધિત. પત્ર ૭. ૭. શ્રીજીવનલાલજીનું. સં. ૧૮૨૦. આશ્વિન સુદિ ૧૩. પત્ર ૪. પ્રથમ આવૃત્તિ. ૮. શ્રીજીવનલાલજીનું. સં. ૧૮૮૮. આશ્વિન સુદિ ૧૧, સોમ. પત્ર ૭. પ્રથમ આવૃત્તિ. ૯. રા. વાડીલાલભાઈ પાસેના વૈષ્ણવપરિષત્સંગ્રહમાંનું. નૂતન. પત્ર ૮. તૃતીય આવૃત્તિ. કૌંસમાં જણાવેલા સર્વ ભાગોવાળું. ૧૦. શ્રીવલ્લભલાલજીનું. સં. ૧૭૫૭. માઘ સુ. ૧૦. શુધ. પ્રથમ આવૃત્તિ. ૧૧. પં. ગટ્ટૂલાલાજીનું. બહુ જૂનું નહિ. પત્ર ૧૨. તૃતીય આવૃત્તિ. સર્વ વધારા સાથે. ૧૨. શ્રીજીવનલાલજીનું. શ્રીગોકુલેશકૃત ટીકાસહિત. પત્ર ૮. પ્રથમ આવૃત્તિ.
૧૩. ગટ્ટૂલાલાજીનું. સાધારણ. પ્રથમ આવૃત્તિ. ૧૪. શ્રીવલ્લભલાલજીનું શ્રીગોકુલેશકૃત ટીકાસહિત. પત્ર ૮. પ્રથમ આવૃત્તિ. ૧૫. શાસ્ત્રી મગ્નલાલ ગણપતિરામનું. તૃતીય આવૃત્તિ. સર્વ વધારા સાથે. નૂતન. ૧૬. નડીયાદની ડાહીલક્ષ્મી લાઇબ્રેરીનું સદ્ગત તનસુખરામભાઇદ્વારા પ્રાપ્ત. પ્રાચીન, શુદ્ધ, પત્ર ૪. પ્રથમ આવૃત્તિ. ૧૭. પં. ગટ્ટૂલાલાજીનું સાધારણ. ૧૮. નડીયાદની વૈષ્ણવ બાઇ રુકિમણીનું. નૂતન. દ્વિતીય આવૃત્તિ. વાચેલું અને ટિપ્પણયુક્ત. ૧૯. ભગવદીય મનમોહનદાસ દલાલનું. નૂતન. તૃતીય આવૃત્તિ. ૨૦. નડીયાદ ડાહીલક્ષ્મી લાઇબ્રેરીનું. તનસુખરામભાઇદ્વારા પ્રાપ્ત. પ્રથમ આવૃત્તિ. ૨૧. શ્રીનાથદ્વારનું મુદ્રિત પુસ્તક. શ્યામજી શાસ્ત્રીનું શોધેલું. આ ઉપર જણાવેલાં ૨૦ હસ્તલિખિત અને એક મુદ્રિત પુસ્તકના આધારે શ્રીમત્પ્રભુ- ચરણની વિવૃતિનું મુદ્રણ થયું છે. ૨ શ્રીગોકુલનાથજીની ટિપ્પણી નીચે જણાવેલા પુસ્તકોને આધારે શોધી છે. ૧ નડીઆદની ડાહીલક્ષ્મી લાઇબ્રેરીમાંથી સદ્ગત તનસુખરામભાઇદ્વારા પ્રાપ્ત. પ્રાચીન. પત્ર ૪. ૨ પં. ગટ્ટૂલાલાજીના સંગ્રહમાંનું પત્ર ૨. પ્રાચીન. ૩ પં. ગટ્ટૂલાલાજીના સંગ્રહમાંનું નૂતન. પત્ર ૪. ૪ શ્રીજીવનલાલજીનું. નૂતન. પત્ર ૩. ૫ શ્રીજીવનલાલજીનું નૂતન. પત્ર ૨. ૬ વાડીલાલભાઇ પાસેના વૈષ્ણવપરિષત્સંગ્રહમાંનું, નૂતન. પત્ર ૪. ૭ પં. ગટ્ટૂલાલાજીના સંગ્રહમાંનું, નૂતન. પત્ર ૪. ૮ પં. ગટ્ટૂલાલાજીના સંગ્રહમાંનું, પત્ર ૪. ૯ પં. ગટ્ટૂલાલાજીના સંગ્રહમાંનું, પ્રાચીન, શુદ્ધ, પત્ર ૪. ૧૦ પં. ગટ્ટૂલાલાજીના સંગ્રહમાંનું. પત્ર ૪. સંવત્ ૧૮૫૪ માધ સુદ ૧. સાધારણ. ૧૧ શાસ્ત્રી મગ્નલાલનું. નૂતન. ૧૨ પં. બલભદ્રશર્માનું. નૂતન. ૧૩ શ્રીવલ્લભલાલજીનું. નૂતન. ૧૪ શ્રીજીવનલાલજીનું. ૧૫ શ્રીનાથદ્વારનું મુદ્રિત. ઉપર જણાવેલાં ચૌદ હસ્તલિખિત અને એક મુદ્રિત પુસ્તકને આધારે આ ટિપ્પણીનું શોધન મુદ્રણ થયું છે. ૩ શ્રીકલ્યાણરાયજીની ટિપ્પણીનું મુદ્રણ તથા શોધન નીચે જણાવેલાં ૧૧ પુસ્તકોને આધારે થયું છે. ૧ પં. ગટ્ટૂલાલાજીનું. આ પુસ્તક શ્રીહરિરાયજીના નિજ શ્રીહસ્તાક્ષરનું લખેલું દિશે છે. પત્ર ૮. બહુ શુદ્ધ અને સુન્દર. ૨ પં. બલભદ્રશર્માનું, પત્ર ૪. ૩ પં. ગટ્ટૂલાલાજીનું, પત્ર ૬. ૪ શ્રીજીવનલાલજીનું, પત્ર ૨. ૫ શ્રીજીવનલાલજીનું, પત્ર ૪. પ્રાચીન. ૬ પં. ગટ્ટૂલાલાજીનું, પત્ર. ૧.
૭ સદ્ગત તનસુખરામભાઇદ્વારા પ્રાપ્ત. પત્ર ૫. ૮ પં. ગઠ્ઠૂલાલાજીનું, પત્ર ૪. પ્રાચીન. ૯ પં. ગઠ્ઠૂલાલાજીનું, પત્ર ૩. ૧૦ અસ્મદીય. ૧૧ શ્રીનાથદ્વારનું મુદ્રિત. ઉપર જણાવેલાં દશ હસ્તલિખિત અને એક મુદ્રિતના આધારે આ ટિપ્પણીનું શોધન- મુદ્રણ થયું છે. ૪ શ્રીપુરુષોત્તમજીનો પ્રકાશ નીચે જણાવેલા પુસ્તકોને આધારે શોધીને મુદ્રિત કર્યો છે. ૧ નડીઆદના વૈષ્ણવભાઈ રુકિમણીનું, પ્રાચીન શુદ્ધ. ૨ કોટાના શ્રીમન્મથુરેશજીના સંગ્રહમાંનું, ત્રુટિત. ૩ શ્રીવલ્લભલાલજીનું. આપશ્રીએ કૃપા કરીને કામવનના સંગ્રહમાંથી મોકલાવેલું. શ્રીપુરુષો- ત્તમજીના પ્રકાશની આ પ્રતિ દ્વિતીય આવૃત્તિરૂપ લાગે છે. કારણકે આમાં કૌંસમાં મુદ્રિત કરેલા ભાગો અન્ય હસ્તલિખિત પ્રતોમાં અને શ્યામજીશાસ્ત્રીની મુદ્રિત પ્રતમાં જોવામાં આવ્યા નથી. છતાં લેખન પદ્ધતિથી એ ભાગો શ્રીપુરુષોત્તમજીનાજ હોય, એમ દિશે છે. શ્રીગુસાંઈજીની માફક શ્રીપુરુષોત્તમજીએ પણ એકવાર પો- તાનો લખેલો પ્રકાશ પ્રચલિત થઈ ગયો હોય, ત્યારપછી આ ભાગ ઉમેર્યા હોય, એમ સંભવિત છે. ૪ શ્રીનાથદ્વારનું મુદ્રિત. ૫ શ્રીવલ્લભજીની ટિપ્પણી નીચે જણાવેલાં પુસ્તકોને આધારે શોધીને છાપી છે. ૧ નડીઆદની ડાહીલક્ષ્મી લાયબ્રેરીનું, આ પુસ્તક મૂલ લાગે છે. પ્રથમ આ ટીકા શ્રીવ્રજનાથજીએ લખેલી અને તે પોતાના ગુરુ શ્રીવલ્લભજી ઉપર મોકલી આપેલી, અને શ્રીવલ્લભજીએ પોતે જ્યાં લાગ્યું ત્યાં સુધારા વધારા કર્યા પછી આ ટીકા પ્રચ- લિત થઈ હોય, એમ દિશે છે. આ પ્રતિમાં થએલા સુધારા અને ઘટાડા મૂલગ્રંથ- પ્રયોજકે પોતાના શ્રીહસ્તથી કર્યા હોય, એમ દિશે છે. આ પ્રકારની આ શોધેલી આવૃત્તિ શ્રીવિઠ્ઠલેશાત્મજ શ્રીવલ્લભના નામથી સંપ્રદાયમાં પ્રસિદ્ધ થએલી છે. અને મૂલપ્રતિ જેનાઉપર આ શોધ કરવામાં આવેલો છે, તે શ્રીરઘુનાથાત્મજ શ્રીવ્રજ- નાથજીના નામથી સંપ્રદાયમાં પ્રચલિત છે. આ રીતની આ ગુરુશિષ્યની સેવાફલની બે ટીકાઓ પણ જોવામાં આવી છે. આમાં બાર પત્ર છે. ૨ શ્રીવલ્લભલાલજીનું, પત્ર ૧૦ ૩ પં. ગઠ્ઠૂલાલાજીનું, નૂતન. પત્ર ૧૧. ૪ પં. ગઠ્ઠૂલાલાજીનું, ત્રુટિત. ૫ ભગવદીય મનમોહનદાસભાઈનું, નૂતન. ૬ શ્રીનાથદ્વારનું મુદ્રિત પુસ્તક. ૬ ઉપર પ્રમાણે જણાવેલી શ્રીવ્રજનાથજીની ટિપ્પણી નીચે જણાવેલા પુસ્તકોને આધારે શોધીને છાપી છે. ૧ પં. ગઠ્ઠૂલાલાજીનું, પત્ર ૧૧. ૨ શ્રીમન્મથુરેશજીના સંગ્રહમાંનું, પત્ર ૧૫. ૩ પં. ગઠ્ઠૂલાલાજીનું. ૪ ભગવદીય મનમોહનદાસનું.
૭ લાલૂભટ્ટજીની સ્વતંત્ર ટીકાનું મુદ્રણ અને શોધન નીચે જણાવેલા પુસ્તકોને આધારે થયું છે. ૧ શ્રીવલ્લભલાલજીનું, પત્ર ૨૬. નૂતન. ૨ પં. ગટ્ટૂલાલજીનું, નૂતન. પત્ર ૧૫. ૩ શ્રીવલ્લભલાલજીનું, પત્ર ૧૮. ૪ શ્રીજીવનલાલજીનું, પત્ર ૧૮. ૫ શ્રીનાથદ્વારનું, મુદ્રિત. પત્ર ૬. ૬ પં. બલભદ્રનું, મુદ્રિત. ૮ શ્રીદ્વારકેશજીની ટિપ્પણીનું મુદ્રણ એકજ પુસ્તકને આધારે થયું છે. આ પ્રતિ શાસ્ત્રી મગ્નલાલ ગણપતિરામની છે. ૯ શ્રીહરિરાયજીનો સ્વતંત્ર. પં. ગટ્ટૂલાલાજીના સંગ્રહમાંથી પ્રાપ્ત થએલા એકજ પત્રને આધારે મુદ્રિત થએલો છે. ઉપર જણાવેલા ગોસ્વામિબાલકો શ્રીવલ્લભલાલજી, શ્રીરણછોડલાલજી, શ્રીગોકુલનાથજી અને શ્રીગોપિકાવલ્લભજી તથા પં. ગટ્ટુલાલાજીની સંસ્થા, સદ્ગત તનસુખરામભાઈ, શાસ્ત્રી મગ્નલાલ ગણપતિરામ, મુખ્યાજી ગોકુલદાસજી, શાસ્ત્રી ભદ્રશંકર, ભટ્ટ બલભદ્રશર્મા, વાડીલાલભાઈ, ભગવદીય મનમોહનદાસભાઈ, વગેરેનો અમારા ઉપર પરમ ઉપકાર આ પુસ્તકોના સંગ્રહમાં થયો છે. પં. બલભદ્રનું ઔદાર્ય અમે વારંવાર સ્મરીએ છીએ, અને અમને આશા છે, કે અન્ય વિદ્વાનો પણ એમનું પુસ્તકપ્રદાનના વિષયમાં અનુકરણ કરશે. શ્રીરણછોડલાલજીના શાસ્ત્રીઓ હરિકૃષ્ણ અને ચિમનલાલનો ઉપકાર વિસ્મરણીય નથી. કારણ કે તે લોકોએજ શ્રીરણછોડલાલજીના હસ્તલિખિત પુસ્તકો શ્રીજીવનલાલજીના સંગ્રહમાંથી લાવીને આપ્યા હતા, તેમજ શાસ્ત્રી વસંતરામે પણ ચંદ્રાવાડીના શ્રીવલ્લભલાલજીના સંગ્રહમાંથી સિદ્ધાંતમુક્તાવલીની કેટલીક ટીકાઓ લાવીને આપી હતી; તેથી તેમનો પણ ઉપકાર અમારા ઉપર થયો છે. શ્રીગોપિકાવલ્લભજીએ શ્રીગોકુલાધીશના મંદિરમાઁના સંગ્રહને આજ કાર્ય માટે અમને પરમ ઉદારતાથી જોવા દીધો હતો, તેથી તેઓશ્રીનો ઉપકાર પણ અમે માનીએ છીએ. આ સંગ્રહમાં શ્રીરઘુનાથજીકૃત ટીકાનો સમાવેશ કરી શક્યા નથી. આ ટીકાની બે પ્રતિ કાંકરોલીમાં શ્રીદ્વારકાધીશજીના મંદિર સંગ્રહમાં છે. હરીચ્છાથી એ ટીકા પ્રયત્નસાધ્ય થઈ નથી. ग्रन्थकृत्परिचय. શ્રીમત્પ્રભુચરણનો પરિચય સાંપ્રદાયિકોને કરાવવો, એ તો સૂર્યનું દર્શન દીપકથી કરાવવા જેવું છે. શ્રીગોકુલેશ, શ્રીકલ્યાણરાયજી શ્રીહરિરાયજી અને લાલૂભટ્ટ એ મહાનુભાવોનો પરિચય અમારાદ્વારા શ્રીજીવનલાલજીના આશ્રયથી પ્રસિદ્ધ થયેલા ષોડશગ્રંથોમાં કરાવેલો છે, એટલે અહીં તેની પુનરુક્તિ કરવાની આવશ્યકતા જોતા નથી. શ્રીદ્વારકેશજી છપ્પન ભોગવાલા થોડા સમય પર થઈ ગયેલા શ્રીમદ્રુજીમહારાજના પિતૃચરણ થાય. શ્રીવલ્લભજી તથા શ્રીવ્રજનાથજી એ ગુરુશિષ્ય ગોસ્વામિબાલકોનું અત્ર સ્થલ સંકોચને લઈને વિશેષ વિવેચન નહિ કરતાં જિજ્ઞાસુઓને વાસ્તે અમારા તરફથી પ્રસિદ્ધ થતા સાંપ્રદાયિક માસિક વેણુનાદમાં હવે પછી યથાવકાશ સવિસ્તર ચર્ચીશું. અહીં એટલુંજ જણાવીશું કે શ્રીવ્રજનાથજી પ્રથમ ગૃહના શ્રીગોપીનાથ દીક્ષિતજીના વંશમાં થયા છે, અને શ્રીવલ્લભજી પંચમગૃહ શ્રીરઘુનાથજીના વંશમાં થએલા છે.
उपसंहार. શેઠ રણછોડદાસ ઠાકરસી પં. ગટ્ટૂલાલાજીના સંસ્થાના એક ટ્રસ્ટી હતા. સંસ્થા પ્રતિ બહુ જ મમતા ધરાવતા હતા, એટલું જ નહિ પરંતુ સાંપ્રદાયિક કાર્યોમાં પણ સારો ભાગ લેતા હતા. અમને આશા છે કે એમના સત્પુત્ર ભગવદ્ધર્મપરાયણ શેઠ રામદાસ આ ગ્રન્થને વૈષ્ણ- વોમાં અભીષ્ટ પ્રચાર થાય તેને માટે વિના નોછાવરે યોગ્ય વૈષ્ણવોમાં વાંટી દેશે. અમારી સૂચના સ્વીકારાશે તો સંપ્રદાયને ઘણોજ લાભ થવા સંભવ છે. ઉક્ત દ્રવ્યસહાયકોનું દ્રવ્ય તેજ રીતે ખર્ચ્યું ઉગી નીકળશે, અને પરલોકવાસી શેઠ રણછોડદાસનો આત્મા પણ આ સત્કાર્યથી પ્રસન્ન થશે. ઉપસંહારમાં પ્રસ્તુત ગ્રન્થ સાંપ્રદાયિકમુદ્રણકાર્યમાં અમારી પ્રથમ પ્રવૃત્તિ કરાવનાર નિત્યલીલાસ્થ શ્રીમદ્ગોસ્વામિશ્રીજીવનલાલજીદ્વારા શ્રીમત્પ્રભુચરણકમલમાં સમર્પીએ છીએ. रासोत्सव, \quad\Bigg} \quad મૂલચન્દ્ર તેલીવાલા. संवत् १९७८. \quad\Bigg} \quad ધૈર્યલાલ સાંકલીઆ.